Join WhatsApp Group Click Here
⭐ ધોરણ-1માં પ્રવેશના નિયમમાં આવશે ધરખમ ફેરફાર ?
👉 આવતીકાલે શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે આ મોટા નિર્ણય.
👉 ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વયના નિયમને લઇ મહત્વના સમાચાર, નિયમ રાખવો કે બદલો તેને લઇ કરાશે નિર્ણય
👉 પ્રવેશથી વંચિત રહેનાર બાળકોને બાળ વાટિકામાં અભ્યાસ કરાવાશે
👉 આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય
👉 નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં અંદાજિત 3 લાખ બાળકો પ્રવેશથી વંચિત રહેશે
👉 બાળકો ઓછા થતા ધોરણ-1ના શિક્ષકો પણ થઈ શકે છે ફાઝલ
👉 શિક્ષકો અને બાળકોનું હિત જળવાય તે અંગે સરકાર વચગાળાનો રસ્તો કાઢી શકે છે
👉 પહેલા ધોરણમાં પ્રવેશ માટે 6 વર્ષના નિયમ રાખવો કે બદલવો તે અંગે કરાશે નિર્ણય
⭐વાંચો VTV ગુજરાતીનો લેટેસ્ટ ન્યૂઝ રીપોર્ટ જોવા માટે Click Here
⭐શિક્ષકોના બદલી માટે મહત્વના સમાચાર જુઓ Click Here
No comments:
Post a Comment