JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

29 December 2022

ધોરણ 8 સામજિક વિજ્ઞાન એકમ 6 ભાગ-2

 

Join WhatsApp Group Click Here



Join TET/TAT Group Click Here



Join Telegram Channel Click Here





 61. જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો ? 

જવાબ : જનરલ ડાયરે


62. ‘કૈસરે હિન્દ' ઇલકાબ કોણે ત્યજી દીધો ? 

જવાબ : ગાંધીજીએ 


63. 'નાઈટહૂડ' ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી ? 

જવાબ : રવીન્દ્રનાથ ટાગોરે 


64. કયો તહેવાર હોવાથી જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ? 

જવાબ:  વૈશાખીનો


65. ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરુ કર્યું હતું ? 

જવાબ : ઈ.સ. 1920 માં


66. અસહકાર આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા? 

જવાબ :


67. કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા હતા ? 

જવાબ : અસહકારના આંદોલન દરમિયાન


68. આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો ? 

જવાબ : વન સત્યાગ્રહ


69. કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ઼ રાખવાની જાહેરાતકરી ?

જવાબ : ચૌરીચૌરા


70. અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરીચૌરા બનેલા હિંસક બનાવામાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા ? 

જવાબ : 22


71. મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી ? 

જવાબ : સ્વરાજ પક્ષ 


72. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ? 

જવાબ : 7


73. ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે.......

જવાબ : તેમાં એકપણ ભારતીય પ્રતિનિધિ ન હતો


74. લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠી ચાર્જથી કોનું અવસાન થયું હતું ? 

જવાબ : લાલા લજપતરાય  


75. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠી ચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી ? 

જવાબ : સાન્ડર્સની


76. સાયમન કમિશન નિષ્ફળ જતા કયા હિન્દી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહવાન આપ્યું? 

જવાબ : બકર્નહેડે 


77. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટીનું ગઠન કર્યું ? 

જવાબ : મોતીલાલ નેહરુ


78. નેહરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ આપાવાની મંગની કરવામાં આવી હતી ?

જવાબ : સ્થાનિક સ્વરાજ


79. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો ? 

જવાબ : ઈ.સ.1928 માં


80. કયા સત્યાગ્રહમાં “ના કર" ની લડત કરવામાં આવી હતી ? 

જવાબ : બારડોલી


81. કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું હતું? 

જવાબ : વલ્લભભાઈ પટેલ


82. કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા ? 

જવાબ : જવાહરલાલ નેહરુ 


83. કોની અધ્યક્ષતામાં મળેલા કોન્ગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? 

જવાબ : જવાહરલાલ નેહરુ


84. કયા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?

જવાબ : લાહોર


85. લાહોર ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનના ઠરાવના આધારે ક્યા દિવસને પ્રતિ વર્ષે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ? 

જવાબ : 26 જાન્યુઆરીના દિવસને 


86. કયા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેક્યો હતો ? 

જવાબ : ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત


87. બંગાળાના કયા ક્રાંતીકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ કર્યા હતા ? 

જવાબ : જતીન દાસે


88. ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું હતું કે તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે ? 

જવાબ : ઈ.સ.1930 માં


89. ગાંધીજીએ કેટલા કિલોમીટર દાંડીયાત્રા કરી હતી?

જવાબ : 370 


90. મીઠાના કાયદાનો સવિનય પણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું ? 

જવાબ : દાંડીકૂચ 


91. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપક્ડ થતા સત્યાગ્રહની આગેવાની કોને લીધી ? 

જવાબ : અબ્બાસ સાહેબ તૈયબજીએ


93. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની કોને લીધી ? 

જવાબ : સરોજીની નાયડુ

 

94. સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલ છે ? જવાબ : ખાન અબ્દુલ ગફારખાન


95. ગાંધીજીએ કઈ ગોળમેજી પરીષદમાં હાજરી આપી હતી ?

 જવાબ : બીજી


96. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ? 

જવાબ : વિનોબા ભાવે


97. મુંબઇમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો ?

જવાબ : 8 મી ઓગસ્ટ 1942 ના રોજ


98. સુભાષચન્દ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 

જવાબ : 23 જાન્યુઆરી 1897 માં


99. સુભાષચન્દ્ર બોઝનો જન્મ ઓડીસા રાજ્યના કયા શહેરમાં અઠયો હતો ? 

જવાબ : કટક


100. સુભાષચન્દ્ર બોઝે: કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો ? 

જવાબઃ ફોરવર્ડ બ્લેક 


101. ચલો દિલ્લીનું સૂત્ર કોને આપ્યું હતું ? 

જવાબ : સુભાષચન્દ્ર બોઝે 


102. સભાષચન્દ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું?

જવાબ : લક્ષ્મીબાઈ


103. સુભાષચન્દ્ર બોઝ ક્યારે અવસાન પામેલા માનવામાં આવે છે? 

જવાબ : 18 ઓગસ્ટ, 1945


104. મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે વિદ્રોહ કર્યો ? 

જવાબ : ઇ.સ. 1946 માં


105. કેબીનેટ મિશન કેટલા સભ્યોનું બનેલું હતું ? જવાબ : 3


106. બંધારણ સભાની રચના કરવા માટે ક્યારે ચુંટણીઓ યોજવામાં આવી ? 

જવાબ : જુલાઇ 1946 માં


107. વાઈસરોય લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? 

જવાબ : લોર્ડ માઉન્ટ બેટન 


108. અખંડ હિંદના બે ભાગલા પડવાનો નિર્ણય કોને કર્યો ? 

જવાબ : વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન


109. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે ? 

જવાબ : માઉન્ટબેટન યોજના


110. માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો ? 

જવાબ : જુલાઇ 1947 માં




No comments:

Post a Comment